Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ : પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી આપઘાત કર્યો.

Share

આમોદ તાલુકાનાં ચકલાદ ગામની છોકરીએ પરિવારની વિરદ્ધ જઈ આછોદ ગામનાં યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ પોતાના પરિવાર સાથે ફરી સંબંધ સુધર્યા હતા. જોકે પરિણીતાને સાસરીમાં ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ દવા પી લીધી હતી જેને વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં, જ્યાં તેઓનું મોત નિપજ્યું હતું. પરિણીતાને એક દોઢ વર્ષનો બાળક પણ છે. પરિણીતાનાં પિયર પક્ષે સાસરી પક્ષ વિરુદ્ધ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement :

Advertisement

Share

Related posts

ભરૂચ-બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી મામલે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પૂતરા દહન કરવા જતાં સર્જાયું ઘર્ષણ.

ProudOfGujarat

નર્મદા ડેમે ચાલુ સીઝનમાં પહેલીવાર સ્પીલવેની ઊંચાઈ કરી પાર, સપાટી 122.08 મીટરે પહોંચી.

ProudOfGujarat

ઝઘડીયાના આમલઝર ગામના ખેતરમાંથી ૧૦ ફુટ લાંબો અજગર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!