Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું.

Share

કરુણા અભિયાન 2022 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા રોટરી કલ્બ ઓફ અંકલેશ્વર ઇનરવીલ કલ્બ ઓફ અંકલેશ્વર એનીમલ લવર્સ ગૃપ અંકલેશ્વર તેમજ વન વિભાગના સહયોગથી જવાહર બાગ ખાતે એનિમલ સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું. આજના દિવસે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર એનિમલ સારવાર કેન્દ્ર પર કરવામાં આવશે તેમજ કોઈ પણ જગ્યા પર પક્ષી ઘાયલ થયાની જાણ કોઇને પણ થાય તો આ કેન્દ્રનો સંપર્ક કરવો જેથી કરીને પક્ષીઓની સારવાર થઈ શકે. એનીમલ લવર્સ ગૃપના તમામ યુવાઓને અંભિનંદન અને શુભેચ્છાઓ જેઓએ ઉતરાયણ પર્વની ઉજવણી ન કરી પક્ષીઓની ચીંતા કરી એનિમલ સારવાર કેન્દ્ર ઉભુ કરી સેવા આપી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-બાયપાસ વિસ્તારમાં આવેલ રબ્બાની કોમ્પ્લેક્ષના બંધ મકાનમાં ચોરી.લાખ્ખોની મત્તા પર હાથફેરાની શકયતા…

ProudOfGujarat

ભરૂચ દહેજ બાયપાસ શ્રવણ ચોકડી નજીક ટેન્કર ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા ડિવાઈડર ઉપર ટેન્કર ઘુસી જતા એક ને ઇજા-થોડા સમય માટે ટેન્કર રોડ વચ્ચે રહેતા ટ્રાફિક જામ ના દ્રશ્યો …

ProudOfGujarat

આદિવાસી સમાજના હક્કો માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સરકારને ઘેરાવ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!