Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં શ્રી વિંધેશ્વરી પેટ્રોલિયમ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ૫૦૦ થી વધુ લોકોને ગાર્ડનું વિતરણ કરાયું.

Share

અંકલેશ્વરમાં ઉતરાયણ પર્વની સુરક્ષાને અનુલક્ષીને જાહેર જનતાને શ્રી વિંધેશ્વરી પેટ્રોલિયમ દ્વારા બાઇક ચાલકોને ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અનુરાગ પાંડેએ કહ્યુ કે દર વર્ષે સમગ્ર રાજ્યમાં હજારો લોકો પતંગના દોરાના કારણે ઇજાગ્રસ્ત થાય છે એને કેટલાક લોકોનું ગળું કપાઈ જવાના કારણે મોત પણ થઈ જાય છે, એના અનુસંધાનમાં આ એક પ્રયત્ન છે, અને લોકોને અપીલ કરી કે ઉતરાયણના દિવસે જેટલું બને એટલું ટુ વ્હીલરનો ઉપયોગ નહીં કરવું અને કોરોનાના નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું અપીલ કરી.

આ કાર્યક્રમ દરમિયાન ભારતીય રેલ કમિટીના સદસ્ય અને સામાજિક આગેવાન અનુરાગ પાંડે, પંપના માલિક સુમિત પાંડે, પોલીટેક કોટિંગ્સના ચેરમેન સંતોષ પ્રધાન ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા: વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ અને સ્‍વચ્‍છતા સપ્‍તાહ અભિયાનનો પ્રારંભ

ProudOfGujarat

તમિલનાડુના મદુરાઈમાં ટ્રેનમાં ભીષણ આગ લાગતાં 10 ના મોત

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 વોર્ડમાંથી 2 દર્દીઓએ સારવાર લઈને સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!