Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં આગ આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ.

Share

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં અચાનક ભીષણ આગ લાગી જેમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં સાંઈબાબા સોસાયટીના બંધ મકાનના ત્રીજા માળે અચાનક જ આગ લાગી હતી. આ આગ લાગતા આ વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના કારણે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગની ઘટના બનતા જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

Share

Related posts

ખેડા પાસે મહિજ સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

વડોદરાની સાહસિક યુવતી એવરેસ્ટ પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારશે.

ProudOfGujarat

ડાકોર-કપડવંજ રોડ પર રાવઠી પાટીયા પાસે કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમાં લઈ જવાતાં દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!