Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : બણભા ડુંગરે દશેરા પર્વ નિમિત્તે દેવી દેવતાઓના દર્શન માટે છૂટ અપાય.

Share

માંગરોળ તાલુકાના બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે આવેલ દેવી-દેવતાઓના મંદિરોમાં દશેરા પર્વ નિમિત્તે કોરોના ગાઇડલાઇનનાં નિયમોના પાલન સાથે શ્રદ્ધાળુઓને દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

વાંકલ વન વિભાગ રેંજ કચેરી અને સ્થાનિક બણભા ડુંગર વિકાસ ટ્રસ્ટ તેમજ ચાર ગામની સ્થાનિક વન સમિતિના આગેવાનો સરપંચોએ ચર્ચા વિચારણા કરી અંતે દશેરા પર્વ નિમિત્તે બણભા ડુંગર વન પ્રવાસન કેન્દ્ર ખાતે આવેલ મંદિરોમાં દેવી દેવતાના દર્શન માટે શ્રદ્ધાળુઓને છૂટ આપવાનો નક્કી કર્યું હતું જેમાં ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓને કોરોના ગાઈડલાઈનના નિયમોને અનુસરીને દેવી-દેવતાના દર્શન માટે છૂટ આપવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ProudOfGujarat

અમદાવાદ : 3 વર્ષથી એક જ બસમાં મુસાફરી કરતા વેપારીના 47 લાખ ચોરનાર ડ્રાઈવર અને કંડક્ટર ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!