Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

Share

ગુજરાત રાજય યોગ બોર્ડ- ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા યોગ કોચ કામિનાબા રાજના માર્ગદર્શન હેઠળ ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનારનું આયોજન હાથ ધરાયું હતું.

ચાર દિવસના યોગ સેમીનારમાં યોગ કોચ કામિનાબા રાજ દ્વારા કોલેજના વિધાર્થીઓને યોગનું મહત્વ સમજાવી યોગાસન, પ્રાણાયામ કરાવ્યા હતા. યોગ શિક્ષક બનવા પણ ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. આ સેમીનારમાં કોલેજના ૭૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાની ૩ નદીઓ ગાંડીતૂર, બે ના મોત

ProudOfGujarat

અંકલેશ્વર : ચૌટાનાકા પાસે બે બાઈક અથડાતાં બંને બાઇક સવારો ગંભીર રીતે ઘવાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજમાં પ્રાથમિક શાળાઓનો પુનઃ પ્રારંભ : વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!