Proud of Gujarat
FeaturedGujaratINDIA

પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે ઝઘડીયાના જૈન સમાજ દ્વારા તપશ્ચર્યા અને આરાધના.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે જૈન સમાજ દ્વારા પરંપરાગત તપશ્ચર્યા અને આરાધના કરવામાં આવે છે. મીની પાલીતાણા તરીકે જેની ગણના થાય છે એવી ખ્યાતિ ધરાવતા ઝઘડિયાના આદિનાથ જૈન દેરાસરમાં પર્વધિરાજ પર્યુષણના પ્રારંભના પ્રથમ દિને આદેશ્વર ભગવાનને વિશેષ આંગી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ઉગ્ર તપશ્ચર્યા તેમજ ભગવાનની આરાધના કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ભરૂચ GEB અધિક્ષકને આવેદનપત્ર પાઠવાયું…

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શની યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!