Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં કપાસ તેમજ અન્ય પાકોમાં વિકૃતિ આવતા ધરતીપુત્રો વિમાસણમાં મુકાયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં ખેતીના પાકોમાં વિકૃતિ આવતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઇ ગયા છે. મીડિયા ટીમ દ્વારા માત્રોજ ગામની સીમમાં મુલાકાત લેતા કપાસના પાકમાં વિકૃતિ નજરે પડી હતી. 

માત્રોજ ગામના ખેડૂત મનુભાઈ ઠાકરે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કપાસના પાકોમાં કોઈ રસાયણ કંપનીના વાયરસના કારણે વિકૃતિ આવી હોવાના મનુભાઈએ આક્ષેપ કર્યા હતા. સરકાર દ્વારા દ્વારા પાકોમાં જે વિકૃતિ આવી છે. તે બાબતે યોગ્ય તપાસ કરાવી નિરાકરણ લાવવા તેમજ વળતર આપવા ખેડુતો દ્વારા માગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સુરતમાં નરાધમ પિતાએ સગી પુત્રી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યા બાદ હત્યા કરી.

ProudOfGujarat

સ્માર્ટ મીટરના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી ના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા વિસ્તૃત આવેદન

ProudOfGujarat

ગોધરા : યુનિયન બેંક ઓફ ઈન્ડિયા શાખાના ગ્રાહકોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે APMC ચેરમેન રાજેન્દ્રસિંહ વી.ચૌહાણએ રજુઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!