Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રાવણ માસમાં ભગવાન પણ સુરક્ષિત નથી : શિવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીની ચોરી કરી

Share

શ્રવણ માસનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે ત્યારે લોકો વધુ ભગવાન શિવજીના મંદિરે પુજા અર્ચના કરવા જતાં હોય છે ત્યારે બીજી બાજુ તસ્કરો હવે મદિરોને પોતાના નિશાના બનાવી રહ્યા છે . ગત રાત્રિના સમયે ભડકોદરા ગામના શિવજી મંદિરને બે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જે સમગ્ર ઘટના સી.સી.ટી.વી . કેમેરામાં કેદ થઈ હતી .

Advertisement

ભડકોદરા ગામના શિવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીની ચોરી કરી તરકારો ફરાર થયા હતા . ચોરીની ઘટના મંદિરમાં લગાવેલા સી.સી.ટી.વીમાં કેદ થઈ હતી જે અંગે પોલીસ ફરિયાદ મંદિર પરિસર દ્વારા નોંધવામાં આવી હતી અને પોલીસે cctv મેળવી તપાસ હાથ ધરી છે .

મુકેશ વસાવા , અંકલેશ્વર .


Share

Related posts

ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર આવેલ આર ટી ઓ નજીક ના શોપીંગ ખાતે બેકાબુ બનેલા ટેન્કરે દુકાન સહીત વાહન માં ઘુસાડી દેતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો ………..

ProudOfGujarat

ભરૂચનાં જૂના ડેપોને અડીને આવેલ ઇન્દિરા નગરનાં ઘરો પર ડેપોની દીવાલ ધસી પડતાં ઘરોને નુકસાન થવાથી રહીશો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

લુટના બનાવમાં સંડોવાયેલા આરોપીઓને શોધવામાં અંકલેશ્વર શહેર પોલસને સાંપડેલ સફળતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!