Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાની મોસાલી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં સત્યનારાયણની કથા કરાઇ.

Share

આજરોજ સવારે 8:30 કલાકે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી મુકામે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આ કથામાં બેંક ઓફ બરોડાના મેનેજર પ્રવીણભાઈ ચૌધરી, પરેશભાઈ પરમાર, મનિષાબેન પરમાર, પિયુષભાઈ ચૌધરી, વિમલભાઈ વસાવા, અમિતભાઈ ગામીત, કનુભાઈ ચૌધરી અર્જુનભાઈ વસાવા, હસમુખભાઈ ચૌધરી તથા સ્ટાફ જોડાયો હતો કથા પૂર્ણ થયા બાદ પ્રસાદી આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલિકા માં મચ્છરો ના ઉપદ્રવ અને સ્વચ્છતા અને પાણી જેવા વિવિધ મુદ્દે વિપક્ષ ના હોબાળા વચ્ચે સંપન્ન થઇ હતી…

ProudOfGujarat

માતર ગામની સીમમાં ચરવા જતા 3 પશુ ઓનાવીજ કરંટ લાગતા મોત

ProudOfGujarat

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 34,738 વિદ્યાર્થીઓ પાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!