Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નીલકંઠ નગર ખાતે ફરસરામી દરજી જ્ઞાતિ હોલનું એમ.એલ.એ દુષ્યંત પટેલ દ્વારા લોકાર્પણ કરાયું.

Share

ભરૂચ જિલ્લામાં આજરોજ એક વધુ હોલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના શક્તિનાથ વિસ્તારમાં આવેલ નીલકંઠ નગરમાં આજરોજ ભાજપા સદસ્ય અને ભરૂચના એમ.એલ.એ. એવા દુષ્યંતભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ધાટન કરી દીપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં નીલકંઠ મંદિર પાસે બનાવામાં આવેલ ફરસરામી દરજી જ્ઞાતિપંચની વાડી બનવાનું મુખ્ય કારણ એ હતું કે સમાજના લોકોને હોલમાં કોઈ પણ શુભ કે અશુભ પ્રસંગે ઉપયોગી થાય તે માટે સમાજ અને સરકારના સહકારથી હોલ બનાવામાં આવ્યો હતો

અને આ હોલ બનાવવા પાછળ ઇતિહાસ એ છે કે ફરસરામી દરજી કે જેઓ વર્ષોથી નીલકંઠ મંદિર અને વાડીનું સંચાલન અને જતન કરે છે તેમના નામ ઉપરથી વાડીનું નામ આપવામાં આવ્યું હતું જેથી લોકોમાં આનંદની લાગણીનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

મોરબીમાં સ્પાની આડમાં ચાલતાં કુટણખામાં દરોડો પાડી 3 આરોપીઓની ધરપકડ

ProudOfGujarat

સુરતમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.79 કરોડનું 9.5 કિલો અફઘાની ચરસ જપ્ત

ProudOfGujarat

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં સખી મંડળના બહેનો માટે “મહિલા રોજગારી તાલીમ શિબિર” યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!