Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા. 48 નજીક ટ્રકના કેબિનમાં અગ્મય કારણોસર આગ ભભુકી…

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પાસે અગ્મય કારણોસર ટ્રકના કેબિનમાંથી આગ નીકળી હતી આસપાસના વિસ્તારમાં ચકચાર માચી જવા પામ્યો હતો.

ભરૂચના મુંબઈ-અમદાવાદને જોડતો નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માત અને અન્ય બીજી હોનારતો સર્જાતી ય છે પરંતુ આજરોજ બપોરના સમયે કોઈ અગ્મય કારણોસર અચાનક જ ટ્રકમાંથી આગ ભાભુકી ઉઠી હતી જેથી લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી પાનોલી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું. સમગ્ર ઘટનામાં કોઈને જાનહાની થઇ નથી તેથી આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

ફાટટળાવ મ્યુ ગેરેજ પાસેની કેબિનની જમીનના ભાવો વધારતા આવેદન પત્ર પાઠવાયું…

ProudOfGujarat

પોલીસ ડ્રાઈવમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસોમાં અમદાવાદ અને સુરત મોખરે, સપ્તાહમાં 2700 થી વધુ કેસો નોંધાયા

ProudOfGujarat

ભરૂચ ના મહંમદપુરા નજીક સિંગદાણા ના ગોડાઉન ને તસ્કરોએ નિશાન બનાવી હજારો ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતાં ખળભળાટ મચ્યો હતો ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!