Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી માતરીયા ઇન્ટેકવેલ સુધી આવતીકાલે વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ.

Share

ભરૂચ નગરપાલિકાનાં જણાવ્યા મુજબ તા.09/06/21 બુધવારનાં રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી આયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને માતરિયા ઇન્ટેકવેલ સુધી અપાતો વીજ પુરવઠો સવારનાં 8:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી બંધ રહેશે સાથે સવારના 8:00 વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે. તા. 10.06.21ને ગુરુવારનાં રોજથી તમામ વિસ્તારોમાં રાબેતા મુજબનો પાણી પુરવઠો અને પાણી પુરવઠો આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના વાલિયા એન્જીનિયરીંગ રોડ ખાતે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું મોત જયારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો…..

ProudOfGujarat

સુરત:પલસાણામા ટેમ્પોએ પલટી મારતા ટેમ્પામાં સવાર 25 થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!