Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ પર્યાવરણ દિને રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું.

Share

આજે ૫ મી જૂન ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિતે રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોમાં જાગૃતિ અભિયાન અંતર્ગત પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

આજે પર્યાવરણ દિન દિને કેદી ભાઈઓમા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેમાટે યોજાયેલ નિબંધ સ્પર્ધામા કેદીઓએ ભાગ લઈ વૃક્ષો વિશે માહિતી રજુ કરી હતી. આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેડાએ કેદીઓ ને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. જેલ માંથી બહાર નીકળ્યા પછી ઘરે વાવવા અનુરોધ કર્યો હતો

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા ભારતી આક્સા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના સામાન્ય વીમા વ્યવસાયના હસ્તગત માટે અંતિમ મંજૂરી આપી.

ProudOfGujarat

નર્મદા ડેમની જળ સપાટી 137.13 મીટરે પોહચી છે નર્મદા જિલ્લા કલેકટર આઈ કે પટેલે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાશે તેવી આશા વ્યક્ત કરી

ProudOfGujarat

હાંસોટ મામલતદારે મધ્યાહન ભોજન યોજનાની નિમણુંકમાં નિયમો નેવે ચડાવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!