Proud of Gujarat
FeaturedbharuchGujaratINDIA

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો મામલો : તપાસ પંચ સમિતિના નિવૃત જસ્ટિસ ડી.એ મહેતા હોસ્પિટલની મુલાકાતે…

Share

ભરૂચની પટેલ વેલ્ફેર કોવીડ હોસ્પિટલ અગ્નિકંડના મામલે આજરોજ તપાસ પંચના નિવૃત્તિ જસ્ટિન ડી.એ મહેતા ભરૂચની પટેલ વેલ્ફેર કોવીડ હોસ્પીટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઘટના સ્થળે નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ 1 મેની રાત્રિના સમયે કોવિડ કેર સેન્ટરના આઇ.સી.યુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી. મહત્વનું છે કે ઘટનામાં 16 દર્દીઓ અને 2 નર્સ મળીને 18 લોકોના મોત નીપજ્યા હતા. આ મામલે બાદમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. જે બાદ સરકાર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહેતા પંચ દ્વારા આજરોજ હોસ્પિટલની મુલાકાત લઇને ઘટના સ્થળે નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગ પંથકમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો, ધારાસભ્ય છોટુ વસાવાએ કરી નરાધમને ફાંસીની સજાની માંગ…!!

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા તાલુકા માટે વિકાસશીલ તાલુકા હેઠળ રૂા. ૨ કરોડના આરોગ્યલક્ષી સવલતના ૧૯૪ કામો મંજુર…

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા કિનારે આવેલા કુમ્ભેશ્વેર ખાતે બે માળનું આવેલું શની દેવ અને તેમની બે પત્ની નાની મોટી પનોતીનું મંદિર શની જયંતી નિમિત્તે ઇતિહાસમાં પ્રથમવાર બંધ રહયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!