Proud of Gujarat
FeaturedGujaratINDIA

વીજળી પડવાથી દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામની મહિલાનું મોત થતા તેના પતિને રૂ.4 લાખની સહાયનો ચેક એનાયત કરાયો.

Share

રાજપીપલા : નર્મદામા વાતાવરણમાં અચાનક પલટાને કારણે વાવાઝોડા અને વરસાદને લીધે વીજળી પડવાથી દેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામના જોગીબેન વસાવાનું તા. ૦૨ જી મે, ના રોજ તેમનું મૃત્યુ થયું હતું જે અન્વયે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ અસરગ્રસ્તના પતિ રાજીયાભાઈ વસાવાને કુદરતી આપત્તિથી મૃત્યુના કિસ્સામાં ચૂકવવામાં આવતી રકમ રૂ. ૪,૦૦,૦૦૦/- ની સહાયનો ચેક એનાયત કરાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નીતાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ સુ તારાબેન વસાવા, ચૈતરભાઈ વસાવા, દેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગોધરા : લક્ષ્મીનગર સોસાયટી પાસેના કોમન પ્લોટના ખાળકુવામાં પડી જતા આશાસ્પદ બાળકનું મોત, ખાળકુવા બનાવનાર માલિક સામે કાર્યવાહીની માંગ..

ProudOfGujarat

કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મર્હુમ મહંદભાઇ ફાંસીવાલાને શોકાંજલી અપાઇ! કોંગી અગ્રણી અહમદભાઇ પટેલ અને અર્જુન મોઢવાડીયા, શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગ્જોએ પ્રાર્થના સભામાં શોકાંજલી અર્પી..

ProudOfGujarat

ગોધરા : વાવાઝોડામાં થયેલા ખેતીપાકને નુકશાનનું વળતર ચુકવાવા માટે કૃષિ વિભાગને ધારાસભ્યની લેખિત ભલામણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!