Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો માટે કોરોના વેક્સીનના શરૂ થયાના ધાંધિયા..!

Share

હાલ નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારશ્રી દ્વારા કોરોના વેક્સીનેશન સંદર્ભે ૪૫ વર્ષથી વધુની વયજૂથના નાગરિકોને કોરોના વેક્સીનના બે ડોઝ વચ્ચેના સમયગાળા માટેની ગાઈડલાઈન રિવાઝ્ડ કરવાની કામગીરી હાથ ધરેલ હોઇ, રાજ્ય સરકારની સૂચના મુજબ તા. ૧૪,૧૫ અને ૧૬ મી મે, ૨૦૨૧ દરમિયાન ૩ દિવસ સુધી નર્મદા જિલ્લામાં કોરોના વેક્સીનેશનની તમામ કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, જેની સંબંધકર્તા તમામને જાહેર નોંધ લેવા જણાવાયું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

હાંસોટ : રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું ઉદ્ધઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં પવિત્ર રથયાત્રાનું આયોજન કરવા નગરજનોમાં અનોખો ઉત્સાહ…

ProudOfGujarat

વડોદરા : બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા આરોપીઓને ગુનાના રિકન્ટ્રક્શન અર્થે કરજણ લાવવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!