Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ મૈસુરીયા સમાજ જોગ.

Share

મૈસુરીયા /ભાટીયા સવૅ જ્ઞાતિબંધુને જણાવવાનું કે સરકારની સુચના મુજબ તારીખ- ૨૦/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ આઠમ મંગળવાર આઠમ હવન કાયૅક્રમ તેમજ તારીખ – ૨૫/૦૪/૨૦૨૧ ચૈત્ર સુદ તેરસને રવિવારના રોજ અત્રે બારડોલી શ્રી જવાલાદેવી મંદિરનો પાટોત્સવ (સાલગીરી) તેમજ મહાપ્રસાદીનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે તેવું બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ તેમજ સમસ્ત યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા જણાવવામાં આવે છે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચમાં એલ.પી.જી.ગેસ પમ્પ સ્ટેશન આજથી સદંતર બંધ.સેંકડો વાહન ચાલકોને ભારે તકલીફ…

ProudOfGujarat

સુરતની ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટુકડીએ સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવનારા તસ્કર ટોળકીને ઝડપી પાડી હતી.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાનું કાઉન્ટ ડાઉન શરૂ, ગમ્મે ત્યારે થઇ શકે છે જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!