Proud of Gujarat
INDIAFeaturedGujarat

પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી ફરાર…

Share

અંકલેશ્વર જીઆઇડીસીના મુખ્ય માર્ગ પર પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મળતા જીપીસીબીમાં ફરીયાદ કરાઇ હતી, આનંદ હોટેલથી જીઆઇડીસી ફાયર સ્ટેશન જતા મુખ્ય માર્ગ પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અંદાજે 25 જેટલા પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મુખ્ય માર્ગ પર જ મૂકી ફરાર થયા છે.

ત્યારે હાલ કોરોના કાળમાં પણ પ્રદુષણ માફિયાઓ દ્વારા થતા આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. સાથે જ આ બાબતની જાણ જીપીસીબીના અધિકારીઓને કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધનાં પગલે નગરનાં બજારો બપોરે ત્રણ કલાકે બંધ જોવા મળી રહ્યા છે.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર અર્પણ કરાયા.

ProudOfGujarat

નેત્રંગ : ઉંડી પ્રાથમિક શાળામાં પહેલા ધોરણના બાળકોનો પ્રવેશોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!