Proud of Gujarat
INDIAFeaturedGujarat

પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી ફરાર…

Share

અંકલેશ્વર જીઆઇડીસીના મુખ્ય માર્ગ પર પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મળતા જીપીસીબીમાં ફરીયાદ કરાઇ હતી, આનંદ હોટેલથી જીઆઇડીસી ફાયર સ્ટેશન જતા મુખ્ય માર્ગ પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અંદાજે 25 જેટલા પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મુખ્ય માર્ગ પર જ મૂકી ફરાર થયા છે.

ત્યારે હાલ કોરોના કાળમાં પણ પ્રદુષણ માફિયાઓ દ્વારા થતા આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. સાથે જ આ બાબતની જાણ જીપીસીબીના અધિકારીઓને કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદનાં ફતેવાડી વિસ્તારમાં RCC રોડમાં ભૂવો પડતાં આખી કાર ગરકાવ

ProudOfGujarat

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવાધિદેવ મહાદેવ છોટી કાશી કહેવાતા જામનગરમાં કરશે નગરચર્યા.

ProudOfGujarat

ભરૂચ : ફાયરબ્રિગેડ કચેરીમાં બેસી રહેતા એક વ્યક્તિનું મોત નિપજતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા શું તે કોરોના શંકાસ્પદ કે કોરોના પોઝીટિવ હતો ??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!