Proud of Gujarat
INDIAFeaturedGujarat

અમદાવાદનાં સાબરમતી ખાતેથી પ્રસ્થાન કરાવેલ દાંડી યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન થતાં સ્વાગત કરવામાં આવ્યું.

Share

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફ્લેગ ઓફ આપી 12 મી માર્ચે અમદાવાદનાં સાબરમતી ખાતેથી પ્રસ્થાન કરાવેલ દાંડી યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન થયું છે, મહીસાગર નદી પાર કરી દાંડી યાત્રા જંબુસરનાં કારેલી પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટર એમ.ડી મોડિયા તેમજ માજી પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી સહિતના મહાનુભાવોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું,

આ દાંડી યાત્રા ભરૂચ જિલ્લામાં 7 દિવસ સુધી વિવિધ સ્થાને રોકાણ કરવાની છે, જે બાદ તે સુરત જિલ્લામાં પ્રસ્થાન કરવામાં આવનાર છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં શક્તિનાથ સર્કલ નજીક બે આખલાઓ જાહેરમાં યુદ્ધે ચડતાં લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

ProudOfGujarat

ભરૂચના આરોગ્યધામ એવા સિવિલ હોસ્પિટલ માં પીવાના પાણીના બગાડ અંગે જીલ્લા સમાહર્તાને નોટીસ આપતા ખળખળાટ મચ્યો છે

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!