Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૂના ભરૂચ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર અંગેનાં બેનર લાગ્યાં…

Share

જૂના ભરૂચ સહિત કેટલાય વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે. પરંતુ તેનો અમલ થતો નથી તેવા આક્ષેપ સાથે જુના ભરૂચનાં લોકોએ વારંવાર જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પણ કોઈ જ પરિણામ ન મળતા મકાન વેચવાનો સિલસિલો યથાવત રહયો છે. અશાંતધારાનો અમલ માત્ર કાગળ પર રહી જતાં લોકોમાં રોષ ફેલાયો છે.

બે દિવસ પહેલા બહાદુરબુરજ અને કંસારવાડમાં મકાનો વેચવાની પેરવી થતાંની સાથે સ્થાનિક રહીશો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયાં હતાં. અને 48 કલાકમાં તંત્ર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલમાં કોંગ્રેસ અગ્રણીઓની ઘોઘંબા તાલુકાનાં સીમલીયા ખાતે બેઠક મળી.

ProudOfGujarat

ભરૂચમાં પારિવારિક ઝઘડાને કારણે નર્મદા બ્રિજ પર આત્મહત્યા કરવા ગયેલા યુવાનને બચાવતી એલ.સી.બી.

ProudOfGujarat

કોરોના સંક્રમણ પુનઃ વધી જતા સરકારનાં આદેશ મુજબ ધોરણ ૧ થી ૯ સુધીનાં છાત્રોનું શિક્ષણ કાર્ય બંધ કરવાનો આદેશ થતાં સાંસરોદ શાળા સુમસાન બનવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!