Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી રસીકરણ કરવામાં આવ્યું

Share

જ્યાર થી કોરોના રૂપી વૈશ્વિક મહામારી શરૂ થઈ છે ત્યાર થી આજ દીન સુધી લોકો ની દિવસ રાત સેવા કરતા એવા ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ મૂકવા મા આવ્યો છે. ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા આવનારા દિવસોમાં હજી વધુ લોકોના જીવન બચાવવા માટે તત્પર છે. જેથી જાહેર જનતા ને અપીલ છે કે આપને જો કોઈ પણ પ્રકાર ની ઈમરજન્સી ધ્યાનમાં આવે તો અચૂક ૧૦૮ બોલાવી તેમનું કિંમતી જીવન બચાવવી મહત્વનું યોગદાન આપો.

Advertisement

Share

Related posts

ભરૂચ:શુક્લતીર્થ ગામના યુવાનો દ્વારા આનોખી રીતે સ્વચ્છતા અભિયાન…

ProudOfGujarat

ભરૂચના મકતમપુર ગામ ખાતે હઝરત મખદૂમ સૈયદ સરફુદ્દીન મશહદી બાવાનો 635 મો ઉર્સ મુબારક ઉજવાશે.

ProudOfGujarat

સુરતમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી ₹2, લાખ ની લાંચ લેતા ઝડપાતા તાત્કાલિક અસરથી નોકરી પરથી છૂટા કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!