Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ આરોગ્ય શાખા કોરોનાની વેકસીન પહોંચાડવા કટિબદ્ધ.

Share

કોરોના મહામારી બાદ હવે સમગ્ર દેશમાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાત અને ભરૂચમાં પણ આવતીકાલથી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે.

ભરૂચમાં આવતીકાલથી કોરોના રસીકરણનો પ્રારંભ થતો હોવાથી આજે ભરૂચથી ત્રણ સ્થળો પર કોરોના રસીકરણનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. ભરૂચની આસપાસનાં વિસ્તારમાં કોરોનાની રસી પહોંચાડવા માટે ભરૂચથી આરોગ્ય શાખા દ્વારા આજે બપોરે કોરોનાની વેકસીનને સુરક્ષિત રીતે પહોંચતી કરવામાં આવી હતી.

અહીં નોંધનીય છે કે કોરોના મહામારી બાદ હવે કોરોનાની વેકસીન ભારતમાં આવી ગઈ છે. ગુજરાતમાં દરેક જગ્યાએ કોરોનાની વેકસીન પહોંચતી કરવામાં આવી છે અને લોકોને અનુરોધ કરાયો છે કે કોરોનાની વેકસીન લેવી જરૂરી છે તેવામાં આગામી સમયમાં જોવું રહ્યું કોરોનાની વેકસીન કેવી અસર કરે છે ?

Advertisement

Share

Related posts

ઉમરપાડા : સંસદમાં મંજુર કરેલ ત્રણ કૃષિ ખરડા વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા માનનીય મહોદય રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને ઉમરપાડા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડીયાના જેસપોર ગામે એલસીબી ની રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ પેરોલ ફ્લો સ્કોડ દ્વારા છેલ્લા દોઢ વર્ષથી પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!