Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુમાનદેવ મંદિરનાં મહંતની ૧૭ મી પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂર્વ મહંત રામ લક્ષ્મણ દાસજીની ૧૭ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગુમાનદેવ હનુમાનજી મંદિરના વર્તમાન મહંત મનમોહનદાસ ગુરુ રામ લક્ષ્મણદાસ દ્વારા સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના મહામારીના કારણે વધુ ભીડ એકત્ર નહી કરતા કોરોના મહામારીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયુ હતું ઉપસ્થિત ભક્તોએ પ્રસંગનો લાભ લીધો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

કમિશન વધારાની માંગ સાથે સી.એન.જી પંપ ધારકોની હડતાળ, ભરૂચમાં પણ પંપ રહ્યા બંધ

ProudOfGujarat

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ઈઝમાયટ્રિપ દ્વારા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડની રજૂઆત.

ProudOfGujarat

ઝઘડીયા મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ભાજપા મહામંત્રીના પ્રતિક ઉપવાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!