Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આગ પ્રજ્વલિત થતા મહત્વનાં કાગળો આગમાં ખાખ…

Share

અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરી ખાતે ગઈ મધ્યરાત્રીએ એકાએક આગ લાગતા કેટલાક મહત્વના દસ્તાવેજોને આગ ભરખી ગઈ હોવાની જાણકારી અત્રે પ્રાપ્ત થઈ છે.

મળતી જાણકારી મુજબ અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરીમાં મોડી રાત્રીના અચાનક આગ ફાટી નીકળતા આ કચેરીના કેટલાક અગત્યના દસ્તાવેજો આગમાં ખાખ થયા હતા. આ બનાવની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે લશ્કરો દોડી આવી બેકાબુ આગને કાબૂમાં લીધી હતી. આ લખાય છે ત્યાં સુધી આગ લાગવાના કારણો જણાયા નથી. આગ લાગવાનું રહસ્ય અકબંધ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગર સેવા સદનના ગંદા પાણીની વહન કરતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક ખેતરોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

અમદાવાદમાં સરેરાશ 125 કિલો સોનું, 200 કિલો ચાંદીનું વેચાણ

ProudOfGujarat

અંકલેશ્વર : ખરોડ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં અવરનેશ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!