Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સેવા યજ્ઞ સમિતિમાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું…

Share

ભરૂચ સિવિલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં ભરૂચનાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબો માટે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવા યજ્ઞ સમિતિમાં 250 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગરીબ લોકોને શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળી રહે તે હેતુસર પુષ્પમ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યના ભાગરૂપે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પુષ્પમ ગ્રુપ દ્વારા લોકડાઉનમાં પણ અનેક સેવાઓ કરવામાં આવી હતી જેમાં 170 જેટલી અનાજની કીટ અને ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

આસ્થા અને પર્યાવરણનું આદર્શ સંતુલન એટલે પેપરમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ.

ProudOfGujarat

ભરૂચ પાનોલીના ઘરફોડ ચોરીના 3 આરોપીને 1.83 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વરનાં નવા કાંસીયા ખાતેની સરકારી માધ્યમિક શાળા ખાતે સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!