Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું 3 કૃષિ કાયદાઓનું બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું. આ કાયદો પરત ખેંચવાની માંગ સાથે હાલ દેશમાં આંદોલન ચાલી રહ્યું છે જેના ટેકા માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદ્રીશ ભાઈ મલેક, ખેડૂત સમાજના આગેવાનો કેતનભાઇ ભટ્ટ મામલતદાર કચેરી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વધુમાં જણાવ્યું કે કાયદો પાછો ખેંચવામાં નહિ આવેતો ખેડૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ તેમજ સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ભરાતો શુક્રવારનો હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય.

ProudOfGujarat

સાગબારાના આંતરિક માર્ગો પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!