Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ વડોદરા ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા પરંતુ લાંબી સારવાર બાદ ગતરોજ મોડી રાત્રિએ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનનાં પગલે ભરૂચ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ નવીન પટેલનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓ વડોદરા ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ખાનગી હોસ્પીટલમાં લાંબી સારવાર બાદ તેમનું ગતરોજ રાત્રિનાં સમયે અવસાન થયું હતું. નવીન પટેલ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર અને આગેવાન હતા. ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને અન્ય આગેવાનોએ તેમણે શ્રદ્ધાંજલી અર્પી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વરમાં જાહેર માર્ગને અડીને પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે પોલીસની લાલઆંખ

ProudOfGujarat

વડોદરાના યુવાને બીફ્રેન્ડ નામની એપ્લિકેશન બનાવી માનસિક અશાંતિમાંથી પસાર થઇ રહેલા વ્યક્તિની ઓનલાઇન સારવાર કરવાની પહેલ કરી.

ProudOfGujarat

सोशल मीडिया पर मिल रही धमकियों के खिलाफ़ , देशभर की महिलाओंने एकता कपूर को दिया अपना समर्थन !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!