Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો હતો.

Share

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે તા.7/10/2020 નાં રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શૈલાબેન, સમાજકલ્યાણ ચેરમેન શિલાબેન વણકર, દિશા ફાઉન્ડેશનના વિનિતાબેન તેમજ વિવિધ મહિલા વિકાસક્ષેત્રે કામ કરતી NGO અને સંસ્થાની આગેવાન મહિલાઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ સૌથી વધુ બહેનો લેઇ તે આ યોજનાનો મુખ્ય હેતુ છે એમ જણાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા કપુરાઈ ચોકડી નજીક કારમાં આગ લાગતા બે વ્યક્તિનો આબાદ બચાવ

ProudOfGujarat

વડોદરા : PI પત્ની ગુમ કેસ : ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા : PI પતિ અજયે પત્ની સ્વીટીને જાનથી મારી અને તેને સળગાવીને ફેંકી દેવાની કબૂલાત કરી.

ProudOfGujarat

સુરતનાં મહિધરપુરા ખરાદી શેરીનાં નાકે બાબદાના નામનો ઈસમ ચરસ સાથે ઝડપાયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!