Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં રાત્રિનાં સમય દરમિયાન એક બાઇકમાં આગ લાગી.

Share

ભરૂચ પંથકમાં અગમ્ય કારણોસર કારમાં આગ લાગી રહી છે. અત્યારસુધી 7 બનાવો એવાં બની ગયા છે કે જેમાં ભરૂચ પંથકમાં કારોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોય અને તેથી આગ લાગવાના બનાવો બન્યા છે. ગતરોજ રાત્રિના સમયે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં એક બાઇકમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. રાત્રિના સમયે લાગેલ આગનાં પગલે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. જોકે ગણતરીનાં સમયમાં જ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનુ કોઈ કારણ હજી જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ

ProudOfGujarat

સુરતમાં વધુ એક અકસ્માત કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્રણ દિવસ થયા છતાં પોલીસ કાર ચાલકને ઝડપી શકી ન હતી.

ProudOfGujarat

ભરૂચ : નેશનલ પોસ્ટલ સપ્તાહની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!