Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સબજેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Share

ભરૂચની સબજેલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ભરૂચનાં રમેશભાઈ દ્વારા ગાંધીજીની આત્મકથા, સત્યનાં પ્રયોગો, ગાંધી મૂલ્યો, ગાંધીજીનાં આદર્શ પ્રવચનોં વિષે પ્રવચન આપવામાં આવ્યું હતું. શિક્ષક વિરેન્દ્ર રાણાએ પ્રાર્થના રજૂ કરી હતી. જયારે જેલ અધિક્ષક આઇ.વી. ચૌધરીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. આ પ્રસંગે 300 જેટલા કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મિરે એસેટ ઈટીએફ પેસિવ ફંડસમાં સેબીની માર્ગદર્શિકાનું પાલન કરે છે

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બે વાહનોમાં ભરેલ વિદેશી દારૂનાં બોક્ષ નંગ 584 સાથે ચાર આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના એક ગામે સાત વર્ષની બાળકીને ઉઠાવી જનાર યુવક ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!