Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત.

Share

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર જયંતિ વસાવા નામનાં વ્યક્તિ વાવમાં પડી જતાં તેમનું મોત નીપજયું હતું. અંકલેશ્વર નગરપાલિકાનાં ફાયરબ્રિગેડનાં જવાનોએ ખૂબ જહેમત બાદ જયંતિભાઈ વસાવાનો મૃતદેહ વાવમાંથી બહાર કાઢયો હતો. પોલીસતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

RBI નો નવો નિયમ : 15,000 રૂપિયા સુધીની ચુકવણી માટે OTP જરૂરી નથી.

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ખાતે ભરાતા પૌરાણિક મેળાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેળા માટેની કામગીરી પુરજોશમાં.

ProudOfGujarat

લપંટ ડૉક્ટર પ્રફુલ્લ દોશી અંતે સુરત પોલીસના પાસે સરેન્ડર, સિવિલ હોસ્પિટલમાં બળાત્કાર અંગે મેડિકલ તપાસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!