Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1917 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.19-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 25 દર્દીઓ વધતાં કુલ આંક 1917 થયો હતો. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં કુલ-28 દર્દીના મોત થયેલ છે તથા 1656 વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજરોજ ભરૂચ જિલ્લાના 233 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર આઈટીઆઈ માંથી પરીક્ષા દરમ્યાન મોબાઈલ ની ચોરી..

ProudOfGujarat

વડોદરાનાં દરજીપુરા એરફોર્સ પાસે છકડો અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત.

ProudOfGujarat

બનાસકાંઠા -ડીસાના જલારામ સર્કલ પરના શોપિંગ સેન્ટરના 15 દુકાનોના તાળા તૂટયાં…,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!