Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાનાં કારોલ ગામ પાસેની નર્મદા કેનાલમાં બાવળિયા ઉગી નીકળવાથી ગાબડા પડવાનો ભય.

Share

ચુડા તાલુકાના કારોલ ગામ પાસેથી વલભીપુર બ્રાંચની નર્મદા કેનાલ પસાર થાય છે. ત્યારે આ કેનાલમાં ઝાડી ઝાખરા ઉગી નીકળવા સાથે બાવળીયા ઉગી નીકળ્યા છે,

બાવળીયાના મુળિયાના લીધે આ કેનાલમાં ગાબડા પડવાની ગ્રામજનોએ ભીતિ વ્યક્ત કરી છે. આથી આ બાબતે કારોલ ગામના ખેડૂતોએ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કેનાલમાં સમારકામ હાથ ધરાયું નથી. આથી જો કેનાલમાંથી બાવળિયા હટાવવામાં નહીં આવે તો કેનાલમાં ગાબડા પડવાની સંભાવના ગ્રામજનોએ વ્યક્ત કરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ભાલોદ ગામ ખાતેના રહેણાંક વિસ્તાર પાસેથી મહાકાય મગર ઝડપાયો, વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો

ProudOfGujarat

વડોદરા મનપા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરાઇ.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધી અંગે અભદ્ર ટીપણી કરતા યુથ કોંગ્રેસ દ્વારા યોજાયું પૂતળા દહન કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!