Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સતત વરસી રહેલ વરસાદનાં પગલે જંબુસર અને આમોદ તાલુકામાં જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા.

Share

આમોદ અને જંબુસર તાલુકામાં પણ હાલમાં વરસતા વરસાદની અસર પડી રહી છે. સતત વરસતા વરસાદનાં પગલે આમોદ અને જંબુસર તાલુકામાં ભયંકર તારાજી સર્જાઈ છે. આછોડ ગામમાં પાણી ફરી વળ્યા છે. જયારે જંબુસર અને આમોદ વચ્ચે આવેલ મગનાદ ગામ પાસે આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ફરી વળતા કેટલોક સમય ટ્રાફિક માટે અંતરાળ ઊભો થયો હતો. આમોદ અને જંબુસર તાલુકામાં કોરોના મહામારી બાદ વરસાદી તાંડવે વિનાશ કરવાની શરૂઆત કરેલ છે. ખેડૂતોનાં જણાવ્યા મુજબ વરસાદી પાણીનો ભરાવો થતાં હાલ ખેતરોમાં જઇ શકાતું નથી જેના પગલે બિયારણ સડી જવાની પણ સંભાવના ઊભી થઈ છે. 24 કલાકમાં 28 ઇંચ વરસાદ વરસ્યા બાદ ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા,આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

લખનઉ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં પતિની હાજરીમાં જ 20 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ

ProudOfGujarat

નડિયાદમાં હિન્દુ અનાથ આશ્રમ ગેરેજ પાસેથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી.

ProudOfGujarat
error: Content is protected !!