Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં અરગામા ગામ ખાતે અગમ્ય કારણોસર એક પરિણીત મહિલાએ કરેલ આત્મહત્યા જાણો વધુ.

Share

ભરૂચ જીલ્લામાં આત્મહત્યાનાં બનાવો વધુ બની રહ્યા છે ત્યારે અરગામા ગામની એક મુસ્લિમ પરણીતાએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વાગરા પોલીસનાં જણાવ્યા અનુસાર આ બનાવ અંગે નઇમ અનવર વ્હોરા પટેલ રહે.અરગામા પોલીસને જાણ કરી હતી. જેમાં અફસાના બાનુ ઉ.વર્ષ 22 નઇમના પત્નીએ તા.17-7-2020 નાં 8 વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધી અગમ્ય કારણોસર પોતાના ઘરે ઓઢણી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અફસાના બાનુએ કયાં સંજોગોમાં આત્મહત્યા કરી તે એક તપાસનો વિષય છે. આ અંગેની તપાસ ભરૂચનાં ડી.વાય.એસ.પી. કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

પી.એમ મોદી તાઉ-તે વાવાઝોડાના સંદર્ભે અમદાવાદમાં સીએમ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે..!

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લાગેલું “બંધારણની જોગવાઈઓ નહિ માનનાર દેશદ્રોહી છે” એવું બોર્ડ તંત્રએ ઉતારતા વિરોધ.

ProudOfGujarat

નડિયાદ : નમકીનની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!