Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં દશાશ્વમેધ ઘાટ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.

Share

ભરૂચનાં દશાશ્વમેધ ધાટ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નર્મદા નદીનાં ઓવારા પર જવાના લકડીયા પુલ નીચેથી યુવાનનો મૃતદેહ નળી આવ્યો હતો. નદીમાં સ્નાન કરવા જતાં લોકોએ મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી હતી. જેની તપાસ કરતાં તે યુવાનની ઓળખ થઈ હતી. યુવાનનું નામ વિશાલ મહેન્દ્ર વસાવા ઉં.22 તેઓ કાયમ બીમાર રહેતા હતા અને તેઓ કોઈ કામધંધો કરી શકે તેમ ન હતા. એકલવયું જીવન જીવતા હતા. આવા યુવાનની લાશ કયા સંજોગોમાં લકડીયા પુલ નીચેથી મળી આવી તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. આ બનાવની તપાસ ભરૂચ સિટી પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરનાં શેરપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય : રહીશોને ભારે હાલાકી.

ProudOfGujarat

જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 વિદ્યાર્થીઓની ધરપકડ

ProudOfGujarat

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!