Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટીવ કુલ 15 કેસ આવતાં કુલ સંખ્યા 475 થઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી સતત વધી રહી છે. ત્યારે તા. 13/7/20 ના રોજ વધુ 15 કોરોના પોઝિટિવ જણાયા હતા જેથી કુલ આંક 475 સુધી પહોંચી ગયો હતો. આજે જણાયેલ કોરોના પોઝિટિવ દર્દીમાં ભરૂચનાં 9, અંકલેશ્વરનાં 1, આમોદનાં 2, જંબુસરનાં 3 દર્દીઓનો સમાવેશ થાય છે. જયારે આજે જિલ્લામાં 10 દર્દીઓ સાજા થતા રજા અપાઈ હતી. જયારે એક પણ મોત ન નોંધાતા મોતનો આંક 15 યથાવત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC વિસ્તારમાં પૈસાની લેવડ-દેવડ સાથે અપહરણ અને અન્ય ગુનાઓની સિલસિલાબંધ ચોંકાવનારી વિગતો…

ProudOfGujarat

રાજપારડીમાં આવશ્યક વસ્તુઓની કૃત્રિમ અછતના એઘાંણ આવશ્યક વસ્તુઓની અછત ઉભી કરી બમણો ભાવ લેવાનું ષડયંત્ર?

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે ચોરીના ઇરાદે આવેલ બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!