Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં મુખ્ય મથકને અડીને આવેલ ઝોઝ SBI નાં કર્મચારીઓની કૌશલ્યશીલ કામગીરીનાં કારણે મૃતક પરિવારને સમયે તેના કલેમની રકમ મળી આવતાં બેંક કર્મચારીઓનો આભાર માન્યો હતો.

Share

છોટાઉદેપુર જિલ્લાનાં મુખ્ય મથકને અડીને આવેલ ઝોઝ એસબીઆઇનાં કર્મશીલ કર્મચારીઓની કૌશલ્યશીલ કામગીરીનાં કારણે મૃતક પરિવારને સમયે તેના કલેમની રકમ મળી આવતા પરિવારજનોને આર્થિક ટેકો મળી આવતાં બેંક કર્મચારીઓનો આભાર માન્યો હતો. મળેલી વિગતો મુજબ ઝોઝ ગામનાં વતની કિશનભાઇ ગભરૂભાઈ હરીજનનું મૃત્યુ 2 મે 2020 નાં રોજ થયેલ હતું. જે બાબતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ઝોઝ  શાખામાંથી 15 દિવસ પહેલા જ કલેમ મોકલવામાં આવેલ હતું જેના વીમાની ચુકવણી તારીખ 30-6-2019 નાં રોજ રૂપિયા બે લાખ સીધા લાભાર્થીનાં ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં કર્મચારીઓની સેવાભાવી અને ઉત્સાહી કાર્યશૈલીનાં પરિણામે મૃતક પરિવારને સમયસર આ કપરી પરિસ્થિતિમાં આર્થિક મદદ મળી રહેતા બેંક કર્મચારીઓનો આ પરિવારે આભાર માન્યો હતો.

તૌફીક શૈખ, છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે પાંચ જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સમીરા ખત્રીનું VCT કન્યા શૈક્ષણિક સંકુલમાં સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

મિસ્ટ્રી : અંકલેશ્વરમાં અગાઉ હત્યાના બનાવમાં સામે આવેલ ચાર આરોપી પૈકી એક આરોપી બાંગ્લાદેશનો આતંકવાદી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!