Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : આ ટ્રાફિકજામમાંથી કયારે મુક્તિ મળશે, ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનાં કારણે અનેક વાહનો અટવાયા.

Share

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થતું આવ્યું છે. વાહન ચાલકો યોગ્ય રીતે વાહન ન હંકારતા હોવાથી બ્રિજમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. આજે સવારે પણ ભરૂચ,અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રિજ ખાતે વાહનોનો વધુ ધસારો થઇ જતાં ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા અનેક વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા તો પોલીસનાં કર્મીઓએ તાત્કાલિક બ્રિજમાંથી ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા તાલુકાનાં ચીમ્બાપાણી ગામે લગ્ન પ્રસંગમાં 50 થી વધુ માણસો ભેગા કરતા ગુનો નોંધાયો.

ProudOfGujarat

મૌજે નાની નરોલી ગામેથી પરપ્રાંતિય ઇસમને તેના માદર વતનમાં મોકલતી માંગરોલ પોલીસ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે નર્મદા નદીમાં મગરના હુમલામાં આધેડનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!