Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં વધતા કેસથી અંકલેશ્વરનાં બજારો સ્વૈચ્છીક રીતે બંધ કરવામાં આવ્યાં.

Share

કોરોનાનાં વધતા જતા કેસ સામે અંકલેશ્વર વેપારી એસોસિએશનએ લીધો નિર્ણય આજથી બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે બધા દુકાનદાર મિત્રો બજાર બંધ રાખશે. બજારો બંધ કરવા માટે વેપારી એસોસિએશન તરફથી આવેદનપત્ર આપી પ્રશાસન પાસે સહયોગની માંગણી કરતા નાયબ કલેકટરશ્રી રમેશભાઈ ભાગોરા સાહેબ, ડી.વાય.એસ.પી ચિરાગભાઈ દેસાઈ અને નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન અને કારોબારી કમિટીનાં ચેરમેન ચેતનભાઈ વગેરે આગેવાનોએ સહયોગ આપવા બાંહેધરી આપી. આ સાથે વેપારી એસોસિએશન બધા દુકાનદાર મિત્રોને વિનંતી કરે છે કે સ્વૈચ્છિક રીતે બંધનું પાલન કરી આ મહામારીમાં પોતાને તથા બીજાને બચાવા સહયોગ અપીલ કરીએ છીએ.

Advertisement

Share

Related posts

ભરૂચમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ : ગત રાત્રીથી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘમહેર…

ProudOfGujarat

ભરૂચ સહિત ગુજરાતનાં જિલ્લાઓમાં બેકાબુ બનેલ કોરોના વાયરસની સ્થિતિ PM મોદીનાં ટેબલ પર પહોંચી,જાણો કંઈ રીતે…!!!

ProudOfGujarat

દાઉદી વ્હોરા સમાજનાં 53માં ધમૅ ગુરૂ ડો.સૈયદનાં આલીકદર મુફદલ સેફૂદ્દીનનાં જન્મદિન નિમિત્તે અંકલેશ્વર વ્હોરા સમાજ દવારા સ્કાઉટ બેન્ડ સાથે ભવ્ય ઝુલુશનુ આયોજન કરવામા આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!