Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાગરાનાં બજારમાં માસ્ક વગર નીકળતા લોકો, જાણે કોરોનાનો ખતરો ટળી ગયો હોય.

Share

સરકાર દ્વારા અનલૉક 1 ની જાહેરાત સાથે સંપૂર્ણ છૂટછાટ આપવામાં આવી હતી. આ સાથે જ સામાજિક અંતર અને માસ્ક ફરજિયાત કરી દીધું હતું. તેમ છતાં પ્રજા બેદરકાર બની માસ્ક વગર માર્કેટમાં નીકળતા જોવા મળે છે. કોરોના ઝડપથી ફેલાય રહ્યો છે જેથી વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે છતાં પ્રજા ભયમુક્ત બની નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. વાગરા બજારમાં ખરીદી કરવા માસ્ક વગર લોકો આવે છે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવતા ન હોવાના દ્રશ્યો જોવા મળતા હોય છે.

Advertisement

Share

Related posts

જૈન સમાજના શિખરસ્થ મુનિ, રાષ્ટ્રીય એકતા, સામાજીક અને ધાર્મિક સમરસભા માટે સદેવ કાર્યરત એવા સેવા સંત રૂપમુનિજી મ.સા.નાં સંથારા અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઇ પટેલે શોક વ્યક્ત કર્યો છે.

ProudOfGujarat

ગુજરાતમાં ધોરણ 10 ના પરિણામ તૈયાર કરવાની જવાબદારી સ્કૂલોની પણ સ્કૂલે ગેરરીતિ કરી તો કાર્યવાહીથી નહીં બચી શકે…

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં બિસ્માર રસ્તા મુદ્દે ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ સામે અંકલેશ્વરનાં યુવાનની ગાંધીગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!