Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ કરજણ મુલનીવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ધોરણ 7 નાં સમાજવિદ્યાનાં પાઠયપુસ્તકમાં આદિવાસીઓ માટે વનવાસી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકડાઉનની આડમાં કેવડયામાં સ્ટેચ્યુની આસપાસનાં 6 ગામોનો સર્વે કરીને ફેનસિંગ કરવામાં આવી રહ્યા છે અને સાથે ત્યાંના સ્થાનિક આદિવાસીઓનો વિરોધ કરીને અટકાયત કરવામાં આવી રહી છે. એ સંદર્ભમાં કરજણ મુલનીવાસી એકતામંચ દ્વારા કરજણ મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાની આગેવાનીમાં વોર્ડમાં ચુંટાયેલા સભ્યોના શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઇ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ દિપાવલી પર્વે તા.૨૪ નાં રોજ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વરની દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જ થયા બાદ ગ્રાહકોના ખાતામાંથી ખોટા ચાર્જ કાપતી હોવાની ફરિયાદ થઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!