Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ આર્યુવેદિક દવાખાનાં દ્વારા કોરોના પ્રતિરોધક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું.

Share

પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ કુમાર નાયી અને પોલીસ કર્મી અને પત્રકારોએ આર્યુવેદીક ઉકાળાનું સેવન કર્યું. માંગરોળ તાલુકાનાં વાંકલ આર્યુવૈદિક દવાખાનામાં દરરોજ સવારે 8 થી 12 અને 3 થી 5 સમય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉકાળો પીવા જણાવાયું. આજરોજ માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશ કુમાર નાયી અને આર્યુવેદીકનાં ડો. હેમાલી બેન જોડે ચર્ચા કરી પોલીસ કર્મી ઓને અને વસરાવી ગામને ક્લસ્ટર કોરોનટાઇન કર્યું છે. ત્યાં એસ.આર.પી. જવાનોને આર્યુવેદીક ઉકાળો પીવડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.હેમાલીબેને જણાવ્યું કે આ ઉકાળાનું સેવન કરવાથી રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય છે.

Advertisement

Share

Related posts

રેસ્ટોરામાં જમવાનું ટૂંક સમયમાં સસ્તું થશે, સર્વિસ ચાર્જ પર પ્રતિબંધ લાગી શકે છે.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે અંબેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

સાગબારા પો.સ્ટે.નો પ્રોહીબીશનનાં કામનો નાસતો ફરતો આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!