Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 નાં રોજ અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં રવિવાર 5/4/2020 અનાજ કરીયાણા અને શાકભાજી અને દૂધનું વેચાણનો સમય 9 વાગ્યાં થી બપોરે 12 વાગ્યાં સુધી ખુલ્લા રહશે. માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામપંચાયત દ્વારા આજુબાજુનાં અને ગ્રામજનોને જણાવવામાં આવ્યું કે સવારે 9 વાગ્યાં થી બપોરે 12 વાગ્યાં સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ, અનાજ કરીયાણા, શાકભાજી, ફળ ફળાદી અને દૂધનું વેચાણ કરી શકાશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.બાર વાગ્યાં પછી તમામ દુકાનો બંધ રાખવી ત્યારબાદ દુકાનો ખુલ્લી રહેશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ વેપારી મંડળ પ્રમુખે જણાવાયું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના મુલદ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મી પર ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ,પોલીસે કરી ઠેરઠેર નાકાબંધી..!!

ProudOfGujarat

ભરૂચ : વાગરા એ.પી.એમ.સી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : શુભલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી 4.33 લાખની ચોરી, માતાએ પુત્ર પર લગાવ્યો આરોપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!