Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા, રાજપારડીમાં પોલીસ દ્વારા સલામતીનાં ભાગરૂપે દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાવામાં આવી હતી.

Share

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર પણ સાવચેતીના તમામ પગલાં લઈ રહી છે. કોરોના વાયરસને અટકાવવા માટે પ્રશાસન દ્વારા દુકાનદારોને પણ અપીલ કરી પોતાની દુકાનો બંધ રાખવા આહવાન કરાયું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં રાજપારડી પોલીસ દ્વારા દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાઇ હતી. ઉમલ્લા અને રાજપારડી પોલીસે નગરના વિવિધ બજારોમાં જઈ પેટ્રોલીંગ સાથે દુકાનદારોને પોતાની દુકાનો બંધ રાખવા માટે સૂચના આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના સભાખંડમાં ઔદ્યોગિક પરિસંવાદ યોજાયો

ProudOfGujarat

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા ની પાનમ નદી ના ઉચવાણા ગામના પટમાંથી રેતી ખનન કરતા વીસ જેટલા વાહનો ભારે વરસાદ ના પગલે પાનમ નદી મા નવા પાણી આવતા ડુબી જવાનો અને તણાય જવાની ધટના બનવા પામી હતી .

ProudOfGujarat

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી એહમદ મુન્શી આઇ.ટી.આઇ. ભરૂચ ખાતે ઇન્કમ ટેક્સ અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!