Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

Share

માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના સંધરા ગામે આવેલા બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર માંકુદરતી સૌંદર્ય ની મજા માણવા આવતા હોય છે. જેમાં શનિ-રવિની રજાના દિવસોમાં સહેલાણીઓ થી ઉભરાઇ જાય છે પરંતુ હાલમાં આ કોરોના વાયરસના જોખમના કારણે તકેદારીના પગલારૂપે કચેરી દ્વારા બરડા ડુંગર પ્રવાસન કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે બીજી તરફ ઉમરપાડા તાલુકો દેવગઢ કેન્દ્રમાં પણ મોટી સંખ્યામાંસહેલાણીઓ ઉમટી પડે છે. અને કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે. હાલમાં વનવિભાગ દ્વારા કોરોના વાયરસના જોખમના કારણે પ્રવાસન કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના બંને પ્રવાસન કેન્દ્ર બંધ કરી તકેદારીના પગલાંવન વિભાગ દ્વારા ભરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપારડી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરાયા.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા બે દિવસીય ફ્રી હેલ્થ ચેક-અપ કાર્યક્રમનો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!