Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

Share

અંકલેશ્વર શહેરમાં રહેતો જયદીપસિંહ ચૌહાણ કે જેને દેશભરમાં યોજાતી સી.એમ.એ. ઇન્ટરની ગત વર્ષ ઇન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટની પરીક્ષા વડોદરા ખાતે યોજાઇ હતી. જેનું પરિણામ 21 મી તારીખે જાહેર થતાં સી.એમ.એ. ઇન્ટરમાં જયદીપસિંહ ચૌહાણે 467 માર્કસ સાથે દેશભરમાં 47 માં રેન્ક પ્રાપ્ત કર્યો હતો. જયારે ગુજરાતમાં 7 મો રેન્ક મળ્યો હતો. આ પરીક્ષા આપનાર ભરૂચ જીલ્લામાંથી 15 જેટલાં વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ અંકલેશ્વરનાં જયદીપસિંહ ચૌહાણે અંકલેશ્વરનું જ નહીં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Advertisement

Share

Related posts

આણંદ : 1485 બાળકો ખાનગી શાળાને ટાટા બાય બાય કરી સરકારી શાળામાં પ્રવેશ્યાં.

ProudOfGujarat

રાજપીપળા નાંદોદ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં ચાર દિવસથી નેટવર્ક બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ખાવા પડે છે ધરમનાં ધક્કા : ઓનલાઈન કયારે ચાલુ થશે એક મોટો સવાલ.

ProudOfGujarat

અંકલેશ્વરની અગસ્તિ અકેડમી માં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!