Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : અમરોલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીના 6 જેટલા ઘરોને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી.

Share

સુરતના અમરોલી વિસ્તારમાં રાત્રી દરમિયાન મારૂતિધામ સોસાયટીમાં ચોરોએ 6 જેટલા ઘરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં સાતથી આઠ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.ચોરી ધટના અંગે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી પ્રમાણે, અમરોલી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીના 6 જેટલા ઘરોમાં ઉત્તરાયણની રાત્રે ચોરી કરવામાં આવી હતી. મારૂતિધામ સોસાયટીમાં પરિવાર બહાર ગયા હતા તેવા ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને રોકડ, દાગીના સહિતનો સાતથી આઠ લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. ધટનાના પગલે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ વન અધિકાર માટે 3 કિ.મી લાંબી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની નામાંકિત શાળાઓ હવે બેંકનાં માધ્યમ દ્વારા ફોન કરી તેમજ મેસેજ કરી વાલીઓને ફી ની ઉઘરાણી કરતા કંટાળેલા વાલીઓએ એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી.

ProudOfGujarat

મેઘરાજાના વિરામ બાદ હવે લો પ્રેશર સિસ્ટમ સક્રિય! આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગે કરી આ આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!