Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પદમાવતી નગરમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ.

Share

અંકલેશ્વરના સારંગપુર પાસેની પદમાવતી નગરમાં પત્ની પર આડાસંબંધની શંકા રાખીને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે ઘટનામાં હત્યારા પતિને જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા સારંગપુર ગામ નજીક આવેલ પદમાવતી નગરનાં જી-3, મકાનમાં ભાડે રહેતા અને મૂળ મધ્યપ્રદેશનાં રહેવાસી દિલદારસિંહ બચ્ચુસિંહ સિકરવારને તેમની ૨૭ વર્ષીય પત્ની આશાદેવીનાં આડાસંબંધ હોવાની શંકામાં દિલાવરસિંહે પત્નીની હત્યા કરી દીધી હતી. આ ઘટના અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી હત્યારા પતિ દિલાવરસિંહને નજીકમાંથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં યુવાનિધિમાં વધુ વ્યાજની લાલચ આપી વિધવા સાથે 29 લાખની છેતરપિંડી કરનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

વાગરા તાલુકાના ઓચ્છણ ગામે આવેલ આંગણવાડીમાં અજાણ્યો ઈસમ આવતાં ખળભળાટ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ઝંખવાવનાં સેવાભાવી મુસ્તાકભાઇ મુલતાની (4 સ્લીપ મેટ્રેસ )તરફથી અઠવાડિયામાં બે વાર જાહેર સ્થળોને સૅનેટાઇઝેશન કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!